Skip to main content

Posts

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક, સંગીત ગાયન સ્પર્ધામાં

ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું.

 ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું. તારીખ:૨૭-૦૭-૨૦૨૪નાં દિને જનતા માઘ્યમિક શાળા ખાતે આદિવાસી સમાજનાં આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવા બાબતે મિટીંગ યોજાઈ. આ મિટિંગમાં આદિવાસી સમાજનાં આગેવાનોમાં ખેરગામ તાલુકાના આગેવાનો, સરપંચશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ,ઉપસ્થિત રહી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવા આયોજન કરવામાં આવ્યું.  જેમાં ભૂતપૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અગ્રણી આગેવાનો, હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બીરસા મુંડા સર્કલ ખાતે પ્રકૃતિ પૂજા કરવા સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા સર્કલથી ખેરગામ બજાર, દશેરા ટેકરી થઈને ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પૂર્ણાહુતી કરવામાં આવશે.

નવસારી જિલ્લામાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની ઉપરથી વહેતા જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મિડિયાને જરૂરી માહિતીથી અવગત કર્યા

નવસારી જિલ્લામાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની ઉપરથી વહેતા જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મિડિયાને જરૂરી માહિતીથી અવગત કર્યા નવસારી જિલ્લામાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની ઉપરથી વહેતા જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મિડિયાને જરૂરી માહિતીથી અવગત કર્યા - નવસારી જિલ્લામાં હાલ સુધી અંદાજિત ૨૨૦૦ લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા #GujaratRains #GujaratFlood #Gujarat #teamnavsari pic.twitter.com/QTvuEgdbw2 — Info Navsari GoG (@InfoNavsariGoG) July 26, 2024

આફતની પરિસ્થિતીમાં નાગરિકોની પળખે નવસારી જિલ્લાતંત્ર

આફતની પરિસ્થિતીમાં નાગરિકોની પળખે નવસારી જિલ્લાતંત્ર નવસારી જિલ્લામાં સ્થળાંતરિત આશ્રિતો માટે ભોજન, પીવાના પાણી, દવા સહિતની જીવન જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવતું જિલ્લા તંત્ર આફતની પરિસ્થિતીમાં નાગરિકોની પળખે નવસારી જિલ્લાતંત્ર - નવસારી જિલ્લામાં સ્થળાંતરિત આશ્રિતો માટે ભોજન, પીવાના પાણી, દવા સહિતની જીવન જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવતું જિલ્લા તંત્ર #GujaratFlood #teamnavsari #proactivegovernment pic.twitter.com/HGDKPgxWRt — Info Navsari GoG (@InfoNavsariGoG) July 26, 2024

નવસારી જિલ્લામાં હાલ સુધી અંદાજિત ૨૨૦૦ લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા

નવસારી જિલ્લામાં હાલ સુધી અંદાજિત ૨૨૦૦ લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા નવસારી ગ્રામ્ય તાલુકામાં ૬૬૪ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા નવસારી જિલ્લામાં હાલ સુધી અંદાજિત ૨૨૦૦ લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા - નવસારી ગ્રામ્ય તાલુકામાં ૬૬૪ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા #GujaratRains #GujaratFlood #Gujarat #teamnavsari pic.twitter.com/CYiB20q47o — Info Navsari GoG (@InfoNavsariGoG) July 26, 2024

Navsari:માણેકપુર ગામના અંદાજિત 100 નાગરિકોને સુરક્ષિત સ્થાને સ્થળાંતરિત કરાયા

Navsari:માણેકપુર ગામના અંદાજિત 100 નાગરિકોને સુરક્ષિત સ્થાને સ્થળાંતરિત કરાયા - હળપતિવાસની ચાર સગર્ભા બહેનોને સુરક્ષાના ભાગરૂપે નવસારી સીવીલ ખાતે સ્થળાંતર કરવામાં આવી માણેકપુર ગામના અંદાજિત 100 નાગરિકોને સુરક્ષિત સ્થાને સ્થળાંતરિત કરાયા - હળપતિવાસની ચાર સગર્ભા બહેનોને સુરક્ષાના ભાગરૂપે નવસારી સીવીલ ખાતે સ્થળાંતર કરવામાં આવી #GujaratFlood #GujaratRains #teamnavsari pic.twitter.com/KaMHadwnEm — Info Navsari GoG (@InfoNavsariGoG) July 26, 2024

નવસારી નગરપાલિકા, ગ્રામ્ય વિસ્તાર અને જલાલપોર તાલુકા માં નદીના પાણી ઓસરતાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી

નવસારી નગરપાલિકા, ગ્રામ્ય વિસ્તાર અને જલાલપોર તાલુકા માં નદીના પાણી ઓસરતાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી નવસારી નગરપાલિકા, ગ્રામ્ય વિસ્તાર અને જલાલપોર તાલુકા માં નદીના પાણી ઓસરતાં સફાઈ ની કામગીરી હાથ ધરવામાં આવી. @CMOGuj @InfoNavsariGoG @InfoGujarat @RcmSuratZone pic.twitter.com/cQbD3BqkCV — Collector & DM Navsari (@CollectorNav) July 27, 2024

Navsari: મોબાઈલ મેડિકલ ટીમ દ્વારા લોકોના આરોગ્યની પ્રાથમિક તપાસ કરવામાં આવી.

 Navsari: મોબાઈલ મેડિકલ ટીમ દ્વારા લોકોના આરોગ્યની પ્રાથમિક તપાસ કરવામાં આવી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીના પાણીથી પ્રભાવિત થયેલ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને તેમજ મોબાઈલ મેડિકલ ટીમ દ્વારા લોકોના આરોગ્યની પ્રાથમિક તપાસ કરવામાં આવી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીના પાણીથી પ્રભાવિત થયેલ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને તેમજ મોબાઈલ મેડિકલ ટીમ દ્વારા લોકોના આરોગ્યની પ્રાથમિક તપાસ કરવામાં આવી. @CMOGuj @SEOC_Gujarat @InfoNavsariGoG pic.twitter.com/NK1wNBgeAK — Collector & DM Navsari (@CollectorNav) July 27, 2024